ઘરોમાં ખરાબ વાયરિંગના કારણે લગતી આગની ઘટનાઓ રોકવા ETP ગ્રેડ તાંબાના વાયરનો ઉપયોગ જરૂરી
બિઝનેસ ખબરી, અમદાવાદ: અમદાવાદના સીજી રોડ પર એક કોમર્શિયલ બિલ્ડિંગમાં તાજેતરમાં આગ લાગી હતી, જ્યાં બે દિવ્યાંગ લોકો સહિત 100થી વધુ પીડિતોને બિલ્ડિંગમાંથી બચાવી લેવાયા હતા. ઓપ્ટિશિયનના ગોડાઉનમાં લાગેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. ફાયરબ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. સતત વધતાં આગના કિસ્સાઓ કટોકટીને સંચાલિત કરવાની […]
Continue Reading