October 16, 2024

Category: Startup

અયોધ્યામાં જમીન વેચાવા મહત્વની ભૂમિકા ભજવશે અમદાવાદનું સ્ટાર્ટઅપ
Startup

અયોધ્યામાં જમીન વેચાવા મહત્વની ભૂમિકા ભજવશે અમદાવાદનું સ્ટાર્ટઅપ

અમદાવાદી સ્ટાર્ટઅપે બનાવેલા પ્લેટફોર્મ પર હોટેલ્સ માટેના પ્લોટ્સની હરાજી થશે બિઝનેસ ખબરી, અમદાવાદ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ શહેરના વિકાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર આક્રમક બની છે. મંદિરના નિર્માણ પછી લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા જઈ રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખી આવતા દિવસોમાં હોટેલ્સના નિર્માણ માટે સરકારી જમીનની હરાજી થવાની છે. ઉત્તર પ્રદેશ […]

Read More