નિકાસ ઓછી રહેવાની સંભાવનાએ ખેડૂતોને એરંડાનો સંગ્રહ ન કરવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની સલાહ
બિઝનેસ ખબરી, અમદાવાદ: એરંડાની સિઝન શરુ થઇ છે ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ ખેડૂતો માટે ભાવને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. કૃષિ યુનિવર્સિટી ખેડૂતોને સલાહ આપી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિકુળ પરિસ્થિતિના કારણે નિકાસની તકો ઘટી રહી હોવાથી ભવિષ્યમાં એરંડાના ભાવમાં વધારો થવાની સંભાવના ઓછી છે. આ સ્થિતિમાં ખેડૂતો સંગ્રહ કરવાના બદલે એરંડાનું વેચાણ […]
Continue Reading