અમદાવાદ-ગાંધીનગર વચ્ચે વૈષ્ણોદેવી જંકશન કોર્પોરેટ્સ માટે બની રહ્યું છે પસંદગીનું સ્થળ

શિવાલિક ગ્રુપે વૈષ્ણોદેવી સર્કલ પાસે 30 માળનો આઇકોનીક બિલ્ડિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો   બિઝનેસ ખબરી, અમદાવાદ: ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલું વૈષ્ણોદેવી જંકશન હવે કોર્પોરેટ કંપનીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. તેના કારણે આ વિસ્તારમાં ઘણા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે. ડેવલપર્સના જણાવ્યા પ્રમાણે, અદાણી, ઝાયડસ, રિલાયન્સ જેવા લાર્જ કોર્પોરેટ્સ પહેલાથી જ અહી […]

Continue Reading

ઓગસ્ટ 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 350 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે

અમદાવાદમાં લીલાવતીએ પ્રથમ ક્લિનિક નું ઉદ્ઘાટન કર્યું; પાંચ વર્ષમાં વધુ 50 ક્લિનિકનું લક્ષ્ય બિઝનેસ ખબરી, અમદાવાદ: મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના પ્રમોટર્સ દ્વારા અમદાવાદ ખાતે ક્લિનિક એન્ડ વેલનેસ, અત્યાધુનિક આરોગ્ય સંભાળ સુવિધાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. વેલનેસના પ્રમોટર પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2025 માં ગિફ્ટ સિટીમાં મલ્ટી-સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલ સંપૂર્ણ રીતે શરૂ થવાના ટ્રેક […]

Continue Reading