નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન પદે મિનેષ શાહની નિમણૂક

બિઝનેસ ખબરી, અમદાવાદ: ડેરી કોઓપરેટિવની સર્વોચ્ચ સંસ્થા નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCDFI)એ 5 એપ્રિલ, 2024ના રોજ બોર્ડ ચૂંટણી યોજી મિનેષ શાહની ચેરમેન પદે નિમણૂક કરી છે. આ સાથે જ જનરલ બોડી મિટિંગમાં આઠ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ઝારખંડ મિલ્ક ફેડરેશનના મિનેષ પટેલ, સિક્કિમ મિલ્ક યુનિયનના મંગલ જીત રાય, […]

Continue Reading

અદાણી ગ્રૂપનો મેટલ સેક્ટરમાં પ્રવેશ, કચ્છનો કોપર પ્લાન્ટ શરૂ થયો

બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી ગ્રૂપે કચ્છમાં પોતાના કોપરના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં ઉત્પાદન શરૂ કર્યું છે. આ સાથે જ અદાણી ગ્રૂપનો મેટલ સેક્ટરમાં પણ પ્રવેશ થયો છે. કંપનીએ 28 માર્ચે મુંદ્રા પ્લાન્ટમાંથી એક બેચ તેમના ગ્રાહકોને મોકલી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ પ્રથમ તબક્કામાં 0.5 MTPA ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે લગભગ $1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. […]

Continue Reading

ગુજરાતના 206માંથી 154 ડેમો અડધોઅડધ ખાલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર 40% પાણી

બિઝનેસ ખબરી, અમદાવાદ: ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણીનો વપરાશ પણ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગુજરાતના આવેલા ડેમ્સ અને જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં નર્મદા ડેમ સિવાયના 206 ડેમ્સ આવેલા છે. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર ડીપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે 154 ડેમમાં પાણીનું સ્તર 50% કરતાં પણ નીચું છે. એટલે […]

Continue Reading

અદાણી પોર્ટે 70 લાખ કન્ટેનર અને 4000 જહાજોનાં સફળ સંચાલનનો નવો વિક્રમ બનાવ્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે (APSEZ) દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં નવા બેન્ચમાર્ક્સ સેટ કર્યા છે. ભારતમાં કોઈપણ ટર્મિનલ ખાતે સૌ પ્રથમવાર સર્વાધિક TEU, જહાજોનું સંચાલન અને ઓછામાં ઓછો ટર્નઅરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરવાની નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. મુન્દ્રા પોર્ટે 11મી માર્ચ’24ના રોજ 3938 જહાજોના […]

Continue Reading

વૈશ્વિક બજારો પાછળ સ્થાનિકમાં સોનું રૂ. 1,300 ઉછળી રૂ. 69,000ની નવી ટોચે પહોંચ્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી વાત આવતા જ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી રહી હતી અને બંને ધાતુઓના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા હતા. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1,300 […]

Continue Reading

વિતેલા ચાર વર્ષમાં ગુજરાતમાં કેરી, ચીકુ, કેળાં, જામફળ સહિતના ફ્રૂટ્સના ઉત્પાદનમાં 21% સુધીનો ઘટાડો

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રુટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રુટ્સનું ઉત્પાદન 10.46% જેટલું ઘટ્યું છે. કેરી, ચીકુ, કેળા, જામફળ, બોર અને પપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં 3-21% ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતમાં ફળોનું કુલ ઉત્પાદન […]

Continue Reading

ભારતની કપાસની નિકાસ 22-25 લાખ ગાંસડી રહેવાની ધારણા, CAIએ ઉત્પાદનનો અંદાજ પણ સુધારીને ઊંચો મૂક્યો

માર્ચના અંત સુધીમાં 17 લાખ ગાંસડી એક્સપોર્ટ થઈ જશે બિઝનેસ ખબરી, અમદાવાદ: વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતમાં કપાસના ભાવ નીચા રહેવાથી વિતેલા બે મહિના દરમિયાન નિકાસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોટન ઇન્ડસ્ટ્રીએ કોટન વર્ષ 2023-24 દરમિયાન 22-25 લાખ ગાંસડી (170 કિલોની એક ગાંસડી)ની નિકાસ થવાની સંભાવના છે. અગાઉ કોટન એસોસિએશન ઓફ […]

Continue Reading

રાજૂ એન્જિનિયર્સ અને પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ વચ્ચે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ

બિઝનેસ ખબરી, અમદાવાદ: પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન મશીનરીના અગ્રણી સોલ્યુશન પ્રોવાઇડર રાજકોટની રાજૂ એન્જિનિયર્સ લિમિટેડે વાપી સ્થિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ સાથે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ સાધવા જોડાણ કર્યું છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગની સજ્જતામાં વધારો કરવાનો છે. તેમાં અભ્યાસક્રમ ડિઝાઇન ઇનપુટ, ઇન્ટર્નશીપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર્સ, ફેકલ્ટી ટ્રેનિંગ, લાઇવ પ્રોજેક્ટ્સ, સર્ટિફિકેશન […]

Continue Reading

EDIIએ આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા વડોદરા MS યુનિવર્સિટી સાથે કરાર કર્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે ગુજરાતના વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) સાથે સમજૂતીપત્ર (MOU) કર્યો છે. આ સમજૂતી પર MS યુનિવર્સિટી બરોડાના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ અને ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ સુનીલ શુક્લાએ હસ્તાક્ષર કર્યા હતા. આ સહયોગનો ઉદ્દેશ આ બંને સંસ્થાઓની નિપુણતાનો લાભ લઈને પ્રદેશમાં આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને […]

Continue Reading

શેરબજારની મંદીમાં ગત સપ્તાહે ગુજરાતી રોકાણકારોએ રૂ. 2.20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: સેબી ચેરમેનના એક નિવેદન બાદ ભારતના શેરબજારોમાં ગત સપ્તાહ દરમિયાન મંદીની લહેર આવી હતી. જેના પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે રૂ. 14.50 લાખ કરોડનું ધોવાણ થયું હતું. BSE માર્કેટ કેપમાં ગુજરાતનો અંદાજે 15-16% શેર માનવામાં આવે છે અને તે હિસાબે એક સપ્તાહ દરમિયાન ગુજરાતીઓની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 2.20 લાખ […]

Continue Reading