લોકો બચત માટે નહીં પણ જરૂરિયાત સમજીને હેલ્થ ઈન્સ્યોરન્સ વધુ લે છે: ICICI લોમ્બાર્ડ
બિઝનેસ ખબરી, અમદાવાદ: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે તેનો લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં નાણાંકીય બાબતોનું જ્ઞાન ધરાવતા ગ્રાહકોમાં કરવેરાની બચત તથા હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેના જટિલ સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. “કરવેરાના લાભ પર ધ્યાન સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઊભરતા ટ્રેન્ડ્સ પરના રિપોર્ટમાં કમસે કમ એક ટેક્સ-સેવિંગ નાણાંકીય રોકાણ કરેલું હોય અને હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવતા […]
Continue Reading