પશ્ચિમ બંગાળમાં 2030ના અંત સુધીમાં રિલાયન્સનું રોકાણ રૂ. 1 લાખ કરોડ થશે, ડિજિટલ ઇન્ફ્રા, ન્યુ એનર્જી પર ફોકસ: મુકેશ અંબાણી

બિઝનેસ ખબરી, અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 8મી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) 2025માં પશ્ચિમ બંગાળમાં રિલાયન્સના વર્તમાન રોકાણને બમણું કરવાની જાહેરાત કરી હતી. દાયકાના અંત સુધીમાં કંપનીનું રોકાણ રૂ. 1 લાખ કરોડથી વધુ થશે. આ પ્રતિબદ્ધતાથી નોંધપાત્ર રોજગાર વૃદ્ધિ થશે અને રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે. સમિટમાં બોલતા, અંબાણીએ મુખ્યમંત્રી […]

Continue Reading

છેલ્લા 10 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં 6 ગણાથી વધુનો વિકાસ થયો: MOAMC

બિઝનેસ ખબરી, અમદાવાદ: મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC) દ્વારા ‘વ્હેર ધ મની ફ્લોસ’ અભ્યાસ અનુસાર, ભારતના એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં છેલ્લા 10 વર્ષમાં 6 ગણી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ડિસેમ્બર 2024માં વધીને રૂ. 66.93 લાખ કરોડ થઈ ગઈ છે, જે ડિસેમ્બર 2014માં રૂ. 10.51 લાખ કરોડ હતી. MOAMCના એમડી […]

Continue Reading

કિરી ગ્રુપ પીપાવાવ પોર્ટ પાસે ગ્રીન ફર્ટિલાઇઝરના ઉત્પાદન માટે રૂ. 4500નું રોકાણ કરશે

આ પ્રોજેક્ટમાં કિરી દ્વારા ઉત્પાદિત 1500 મેગાવોટ ગ્રીન પાવરનો ઉપયોગ કરીને 3 લાખ ટન ગ્રીન એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે   બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની અગ્રણી કેમિકલ કંપનીઓમાંની એક અમદાવાદ સ્થિત કિરી ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડીયારી ઇન્ડોએશિયા એગ્રોટેક ફર્ટિલાઇઝર્સ લિમિટેડે અમરેલી જિલ્લાના પીપાવાવ બંદર નજીક ગ્રીન ફિલ્ડ “ગ્રીન ફર્ટિલાઇઝર” પ્રોજેક્ટ સ્થાપવા માટે રોકાણનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ […]

Continue Reading

NRI ભારતીયોએ ધૂમ કમાણી કરી, એક વર્ષમાં સ્ટોક માર્કેટમાંથી રૂ. 9400 કરોડથી વધુનો માલ વેચ્યો

બિઝનેસ ખબરી અમદાવાદ: શેરબજારમાં નફો કરવો કોને ન ગમે, અને જ્યારે ભારતના માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે અને સાથે રોકાણ મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા રોકાણકારો એવા છે જે પોતાનો નફો બૂક કરી રહ્યા છે. ભારતીય સ્ટોક માર્કેટમાં બિન નિવાસી ભારતીયોએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કરેલું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા […]

Continue Reading

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ ફંડ લોન્ચ કર્યું, પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર સુધીનો લોક-ઇન પિરિયડ

બિઝનેસ ખબરી, અમદાવાદ: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેના ઓપન-એન્ડેડ ફંડ પીજીઆઈએમ ઈન્ડિયા રિટાયર્મેન્ટ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર (જે પહેલા થાય તે) સુધીનો લોક-ઇન પિરિયડ ધરાવે છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઇક્વિટી, ઇક્વિટી સંબંધિત સાધનો, REITs અને InvITs અને ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ ધરાવતી સિક્યોરિટીઝના મિશ્રણમાં રોકાણ કરીને […]

Continue Reading