પ્રતિકૂળ વાતાવરણ રહેતા આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીમાં ઉત્પાદન 40-50% ઓછું થવાની સંભાવના

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની સ્પેશિયલ કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે ખરાબ વાતાવરણના પગલે કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાની ધારણા છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આંબમાં ફ્લાવરિંગ આવવાના સમયે જરૂર મુજબનું ગરમ વાતાવરણ ન મળવાથી ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછા ફળ બન્યા હતા. પ્રતિકૂળ વાતાવરણના […]

Continue Reading

નિકાસ ઓછી રહેવાની સંભાવનાએ ખેડૂતોને એરંડાનો સંગ્રહ ન કરવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની સલાહ

બિઝનેસ ખબરી, અમદાવાદ: એરંડાની સિઝન શરુ થઇ છે ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ ખેડૂતો માટે ભાવને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. કૃષિ યુનિવર્સિટી ખેડૂતોને સલાહ આપી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિકુળ પરિસ્થિતિના કારણે નિકાસની તકો ઘટી રહી હોવાથી ભવિષ્યમાં એરંડાના ભાવમાં વધારો થવાની સંભાવના ઓછી છે. આ સ્થિતિમાં ખેડૂતો સંગ્રહ કરવાના બદલે એરંડાનું વેચાણ […]

Continue Reading