બિઝનેસ ખબરી, અમદાવાદ: કેન્દ્રીય બજેટ આવે એટલે મધ્યમવર્ગની નજર ઇન્કમ ટેક્સને લગતી જાહેરાતો ઉપર હોય છે. લાંબા સમયથી લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગ ટેક્સ સ્લેબમાં ફેરફાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જેમાં આવકવેરાનો નવો સ્લેબ જાહેર કરવામાં આવ્યો હતો. આ નવા કર માળખાથી […]