સ્પાઇસ જેટ મહા કુંભ માટે અમદાવાદથી પ્રયાગરાજ સુધીની દૈનિક વિશેષ ફ્લાઇટ શરૂ કરશે

આ વિશેષ ફ્લાઇટ  12 જાન્યુઆરીથી 28  ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે   બિઝનેસ ખબરી, અમદાવાદ: પેસેન્જર એરલાઇન સ્પાઇસજેટે  મહા કુંભ મેળા 2025 માટે વિશેષ હવાઇ સેવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ્સ પ્રયાગરાજને દિલ્હી, મુંબઇ, બેંગલુરુ અને અમદાવાદ સાથે જોડશે. આ વિશેષ ફ્લાઇટ  12 જાન્યુઆરીથી 28  ફેબ્રુઆરી, 2025  સુધી કાર્યરત રહેશે. સ્પાઇસ જેટ એકમાત્ર એવી એરલાઇન છે […]

Continue Reading

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઉપર યુનિક ઇન્વેસ્ટરની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

NSE પર ગુજરાતના 81 લાખ યુનિક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ એક્સ્ચેન્જ પર રોજના 78,000 નવા રોકાણકારો ઉમેરાય છે   બિઝનેસ ખબરી, અમદાવાદ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) પર યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંક 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 9 કરોડને પાર કરી ગયો હતો. એક્સચેન્જમાં રજિસ્ટર્ડ કુલ ક્લાયન્ટ કોડ્સે 16.9 કરોડનો આંકડો પાર કર્યો હતો. આમાં 81 લાખ રોકાણકારો […]

Continue Reading

અયોધ્યામાં જમીન વેચાવા મહત્વની ભૂમિકા ભજવશે અમદાવાદનું સ્ટાર્ટઅપ

અમદાવાદી સ્ટાર્ટઅપે બનાવેલા પ્લેટફોર્મ પર હોટેલ્સ માટેના પ્લોટ્સની હરાજી થશે બિઝનેસ ખબરી, અમદાવાદ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ શહેરના વિકાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર આક્રમક બની છે. મંદિરના નિર્માણ પછી લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા જઈ રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખી આવતા દિવસોમાં હોટેલ્સના નિર્માણ માટે સરકારી જમીનની હરાજી થવાની છે. ઉત્તર પ્રદેશ […]

Continue Reading